Thursday, March 28, 2024
- Advertisement -spot_img

TAG

coronavirus

સોનુ સુદને ભગવાન માનીને તેમના ચાહકોએ પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો, સોનુએ આ અંગે પ્રતિક્રિયા આપી કરી આ વિશેષ અપીલ

કોરોનાકાળમાં ગયા વર્ષથી લોકોની મદદ કરીને તેમના મસીહા બનનાર અભિનેતા સોનુ સૂદ હજુ પણ સતત લોકોની મદદ કરી રહ્યા છે. આ વખતે સોનુ સતત...

મુંબઈ પોલીસનો બોલીવૂડ અંદાજ, BE BOLLYWOOD કહીને ફિલ્મી ઢબે નિયમોનું મહત્વ સમજાવ્યું !

મુંબઈ પોલીસે કોરોનાથી જનતાનું રક્ષણ કરવા કોઈ કસર બાકી રાખી નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ, દેડકા જેવા કૂદકા, મરઘો બનાવવો જેવી વિચિત્ર સજા પણ...

BCCI કોરોના મહામારીની લડતમાં આગળ આવ્યું, ઓક્સિજન કંસંટ્રેટરર્સનું વિતરણ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...

રાજકોટ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો પરંતુ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો અભાવ !

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ કોરોના કરતા પણ મોટી મહામારી તરીકે ઊભરી આવ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં...

રાજકોટમાં કોરોના કાબૂમાં પરંતુ મ્યુકોરમાઈકોસિસની સ્થિતિ ચિંતાજનક !

આસમાન સે ગીરે ઓર ખજૂર મેં અટકે જેવો ઘાટ સર્જાયો છે,કોરોનાની બીજી લહેરનો પીક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે જયારે કોરમાઈકોસિસના કેસો...

ગુજરાતમાં બ્લેક ફંગસનો પ્રકોપ, 1000થી વધુ લોકો સારવાર હેઠળ; 10,000 ઇન્જેક્શનની ખરીદી માટે ટેન્ડર બહાર પડાયું.

કોરોનાની સાથે ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસ નામના રોગનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ રોગથી પીડાતા ૧૦૦૦ થી વધુ લોકો સારવાર હેઠળ છે. બીજી...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

કોરોનાની બીજી લહેરનું પીક આવી ગયું ;6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

સૈન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારીને 4000 કરવામાં આવી : આર્મી ચીફ જનરલ એમએમ નરવણે

દેશમાં કોવિડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાએ તેની હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વાળા બેડની સંખ્યા વધારીને 4,000 કરી દીધી છે. લશ્કરી હોસ્પિટલો અને કમાન્ડ હોસ્પિટલોમાં...

સરકારની પોલ છતી થઈ : કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ, છેલ્લા 71 દિવસમાં 4218 મોત જાહેર કર્યા જ્યારે 1.23 લાખ...

કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે...

તાજા સમાચાર

- Advertisement -spot_img