Thursday, April 25, 2024
- Advertisement -spot_img

TAG

Cyclone Tauktae

ગુજરાત: સીએમ રુપાણીએ ચક્રવાત તૌકતેથી સર્જયેલ વિનાશમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસે હજી વધુ આટલા રૂપિયાની મદદ માંગી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં વિનાશક ચક્રવાત તૌકતેને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસેથી આશરે 10,000 કરોડ રૂપિયાની વધુ મદદ માંગી છે....

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી....

રાજકોટમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા, 24 કલાકમાં 2 દર્દીના મોત,બ્લેક ફંગસના 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092...

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

તાઉતે વાવાઝોડા પછી સર્વે કરવા દિલ્લીથી અમરેલી આવેલી ટીમ ખેડૂતો-માછીમારો સાથે વાતચીત કર્યા વગર જ રવાના !

ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ...

ખેડૂતોને DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે,કેન્દ્ર સરકાર આ સબસિડી પર 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે !

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે....

રાજકોટમાં કોરોના કહેર ઘટ્યો, 24 કલાકમાં 17 દર્દીના મોત, બપોર સુધીમાં નવા 45 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે....

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણી સાથે બેઠક કરી તૌકતેને થયેલા નુકસાન અંગે ચર્ચા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક યોજીને તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી. બેઠકમાં...

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો જીવ લીધો,વધુ એક વાવાઝોડું ‘Yaas’ કતારમાં !

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ...

તૌકતે વાવાઝોડાએ જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો ખેડૂતોને કેટલું થયું નુકસાન.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં રહેલો ઉભો પાક જમીનદોસ્ત થતા જગતના તાત માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગી...

તાજા સમાચાર

- Advertisement -spot_img