Saturday, July 27, 2024
- Advertisement -spot_img

TAG

india

સૂર્યગ્રહણ 2021: જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ? સાથે જ ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી અને તેના વિશેની બધી જ માહિતી જાણો.

સૂર્યગ્રહણ 2021 અપડેટ્સ:  આજે એટલે કે 10 જૂનના રોજ વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42...

સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા...

બાળકો માટે જોખમી નથી, કોરોનાની ત્રીજી લહેર ડો.ગુલેરિયાએ કહ્યું – કોઈ પુરાવા નથી.

કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે...

ભારત રસીના ઉત્પાદનમાં વધારો કરીને વિશ્વમાં ગેમ ચેન્જર બની શકે છે, અમેરિકા મદદ કરવા તૈયાર !

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ભારત કોવિડ -19 રસીનું ઉત્પાદન વધારશે તો તે સરહદોથી આગળ વધીને ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્ય વિભાગના...

PUBG નું ભારતીય વર્ઝન Battlegrounds Mobile India એ લોન્ચિંગ પહેલા મચાવી ધૂમ, ફક્ત 2 અઠવાડિયામાં 2 કરોડ પ્રિ-રજીસ્ટ્રેશન થયા, જાણો ગેમ ક્યારે થશે લોન્ચ...

આતુરતાપૂર્વક PUBG લવર્સ બેટલગ્રાઉન્ડ્સ ઇન્ડિયાના ભારતીય વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે, લોન્ચ થયા પહેલા જ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં તેજી જોવા મળી રહી છે....

કોરોના અપડેટ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૨ લાખ કેસ નોંધાયા, લગભગ ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા.

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્ર્મણના ૧.૩૨ લાખ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન લગભગ...

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13...

Cyclone Yaas Effect : પીએમ મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક યોજી, તુફાનથી થયેલ નુકશાન અંગે થઇ ચર્ચા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ચક્રવાત યાસે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ વેર્યો...

કેન્દ્રએ કહ્યું- ગંભીર કિસ્સાઓમાં વ્હોટ્સએપે અમને જાણકારી આપવી જ પડશે;ગૂગલ નવા નિયમોનું પાલન કરશે, ટ્વિટરએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો 3 મહિનાનો વધારાનો સમય !

ભારતમાં ચાલી રહેલા કોઇપણ અંગત ઓપરેશન અહીંયાના કાયદાનો ભાગ છે. વ્હોટ્સએપ દ્વારા ગાઇડલાઇનનું પાલન ન કરવું એટલે આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરવા સમાન છે....

શું કોરોના કોકટેલ દવાઓથી મરી જશે? દિલ્હીમાં ઉપયોગ શરૂ, નવા દર્દીઓ પર 70% સુધી અસરકારક.

કોરોના વાયરસ રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં હવે દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. કોરોનાને હરાવવા અસરકારક એવી monoclonal antibodies cocktail (મોનોક્લોનલ એન્ટિબોડીઝ )એટલે...

તાજા સમાચાર

- Advertisement -spot_img