Saturday, April 20, 2024
- Advertisement -spot_img

TAG

pmoindia

ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ,કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે....

ખેડૂતોને DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે,કેન્દ્ર સરકાર આ સબસિડી પર 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે !

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે....

હિસારમાં ખેડુતોએ કર્યો રોડ જામ,પુતળા સળગાવ્યા, પોલીસ અને ખેડૂતો વચ્ચે ધક્કામુકી !

કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે ફરી એકવાર વધી રહ્યા છે. લડતા ભાજપના ધારાસભ્ય સાથે મારપીટના કિસ્સામાં ભાજપના કાર્યકરો દ્વારા પુતળા દહન...

PM Kisan : આ ખેડુતોને આ યોજનાનો લાભ મળતો નથી, જાણો,તેનાથી સંબંધિત નિયમો !

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) નો હેતુ દેશના અનાજ પ્રદાતાઓની આવક વધારવાનો છે. જોકે, સરકારે આ યોજનાનો લાભ કયા ખેડુતોને મળશે અને...

COVID-19 Cases in India : સતત ત્રીજા દિવસે 16 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 ચેપના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે, જ્યારે 113 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત, ચેપમાંથી...

ભારતની મદદથી 60 થી વધુ દેશોમાં કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે, WHOએ PM મોદીની પ્રશંસા કરી !

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા ટેડ્રોસ અડનોમ ઘેબ્રેબર્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના રસીકરણમાં ભારતના ફાળા બદલ વખાણ કર્યા છે. સાથે આશા છે...

PM મોદીએ કરી મદદ, 6 કરોડનો ટેક્સ માફ કર્યો : 5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન આપવું પડશે !

  મુંબઈવાસી પ્રિયંકા અને મિહિર કામતે વિશ્વની સૌથી મોંઘી દવા ઝોલજેન્સ્મા ( Zolgensma) ખરીદવા માટે ઇમ્પેક્ટગુરુ ડોટ કોમ પર ક્રાઉડફંડિંગ દ્વારા રૂ. 14.92 કરોડ એકત્ર...

ગુજરાત લોકલ બોડી ઇલેક્શન 2021: ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થીમ સોન્ગ લોન્ચ કર્યું.

ગુજરાતમાં ભાજપે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ફિલ્મ લોન્ચિંગ ની જેમ, ચૂંટણી માટેના એક થીમ ગીત "શહેર-શહેર, ગામડે ગામડે...

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી, કોર્ટે કહ્યું દિલ્હીમાં કોણ આવશે-કોણ નહીં એ પોલીસ નક્કી કરશે

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

તાજા સમાચાર

- Advertisement -spot_img