Wednesday, April 24, 2024
- Advertisement -spot_img

TAG

Rajkot News

રાજકોટમાં બપોર સુધીમાં 8 કેસ નોંધાયા,કુલ કેસ 42,439,રસીકરણ વધારવા મહાનગરપાલિકા મેદાને

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42439 પર પહોંચી...

રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, બપોર સુધીમાં 11 કેસ નોંધાયા,વેક્સિનેશન અંગે જાગૃતતા લાવવા કલેક્ટરે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી

રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી...

રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 3ના મોત, બપોર સુધીમાં 13 કેસ નોંધાયા, ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગે જાગૃતિનો અભાવ !

રાજકોટ જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે...

રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, બપોર સુધીમાં 33 કેસ નોંધાયા,રાજકોટના 150 ગામ મહામારીમાંથી મુક્ત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે....

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

રાજકોટમા મ્યુકોરમાયકોસિસનો કહેર વધ્યો, દેશમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા !

મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો,...

માનસિક તાણ, દહેજ અને ઘર કંકાસને કારણે ગુજરાતમાં થઇ રહી છે મહિલાઓની પજવણી !

એકવીસમી સદીમાં પણ, મહિલાઓ દહેજ જેવી પ્રથાનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં, છેલ્લા 3 વર્ષમાં દહેજને કારણે 178 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત...

તાજા સમાચાર

- Advertisement -spot_img