ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના નામે લીરે લીરા ઉડાડવા માં આવી રહિયા છે
મોરબી નગરપાલિકા માં પ્રમુખ કુસુમબેન પરમાર ના પતિ જેને વહીવટી જ્ઞાનની ખામી છે છતાં પોતાની જાત ને પ્રમુખ માની પાલિકા નો વહીવટ કરી રહિયા છે તેમને હમણાં જ વોર્ડ નંબર ૧૧ ના લોકો ની પ્રાથમિક સુવિધા ના નામે રજૂઆત કરનાર વ્યક્તિ ને ગાળા ગાળી કરી માર મારવા ની ઘમકી આપી તેવીજ રીતે પોતાની જાત ને દેશ ભક્ત કહેવનાર અજય લોરિયા એ બેફામ વાણી વિલાસ કરી ભાજપ પક્ષ ની વિચારધારા ને બદનામ કરેલ છે એક જમીન પ્રકરણ માં પોતાની ભૂમિકા ના આક્ષેપ ની સામે સોશ્યલ મીડિયા માં ના બોલી શકાય કે ના સાભળી શકાય તેવા અપ સબ્દ નો માળો ચલાવી ભાજપ ની આબરૂ નું લીલામ કરેલ છે ત્યારે મોરબી માં રહેતા ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન એવા રાજકોટ ના સાંસદ અને મોરબી ના રહેવાસી મોહનભાઈ કુંડારિયા આં બાબત પર શું ખુલાસો કરે છે તે પ્રજા જાણવા માંગે છે
જિલ્લા પંચાયત ના બાંધ કામ સમિતિ ના ચેરમેન અને મોરબી નગર પાલિકા ના પ્રમુખ ના પતિ બેફામ વાણી વિલાસ સાથે ગાળો અને ઘમકી આપી પ્રજા ને ડરાવવા ના પ્રયત્ન કરે છે ત્યારે આ મોરબી ના રહેવાસી અને રાજકોટ ના સાસંદ અને ભાજપ શિસ્ત સમિતિ ના ચેરમેન મોહન ભાઇ કુંડારિયા આં બાબતે ભાજપ ની નીશિસ્ત તોડતા અને પ્રજા ને ગાળા ગાળી કરતા લોકો સામે શું પગલાં લેશે એ પ્રજા જોવા માંગે છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...