જુથ બંધીના લબકારા વચ્ચે પક્ષના નારાજ ચાલતા લોકોને મનામણાં માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી મોરબીની મુલાકાતે
મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી આડા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક તો ઝુલતા પુલ જેવી દુર્ઘટના ઘટીજેથી ભાજપને ચુંટણીમાં ફટકો પડે તેમ સાથે સાથે મોરબીમાં જુથબંધી પણ જોવા મળી રહી છે જેમાં પક્ષના ઘણા લોકો નારાજ છે તેથી તેમને મનામણાં માટે આજે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની ઓચિંતી મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે
મોરબી-માળીયા બેઠક ઉપર ભાજપ દ્વારા કાંતિભાઇ અમૃતિયાને ટીકીટ આપતા એક જૂથ અંદરખાનેનારાજ ચાલતો હોઈ તેના લીધે ઘણા ભાજપના આગેવાનો પણ નારાજ થયા હોઈ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ આજે ઓચિંતા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ મોરબીની મુલાકાતે પોહચી ગયા છે લોકોના મુખે એવી ચર્ચા થઈ રહી છે મોરબીમાં ભાજપમાં જે જુથબંધીના લબકારા થઈ રહ્યા છે અને ભાજપમાં જે લોકો નારાજ છે તેમને મનાવવા માટે આવી પહોંચ્યા હોવાની લોક મુખે ચર્ચા થય રહી. સી.આર. પાટીલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી ઓફીસીયલ જાહેરાત કરવામાં આવી ન હતી ક્યાંક કાંતિભાઇ અમૃતિયાના વાણી વિલાસના લીધે પણ સી.આર. પાટીલ આવ્યા હોવાનું લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની જાણકારી મહીતી આપ્ય વગર જ મોરબીની મુલાકાતે આવેલ છે ત્યારે આ મુલાકાત કેટલી કારગાર નિવળે છે તે જોવું રહ્યું
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...