મોરબીના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
Previous article
Next article
વધુ જુઓ
વેપારીઓને 10 રૂપિયાનો સિક્કો નાણાંકીય વ્યવહારમાં સ્વીકારવા જિલ્લા કલેક્ટરની તાકીદ
નાગરિકોને પણ રોજીંદા વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે લેવડ-દેવડ કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ
ચલણી નાણાનો અસ્વીકાર એ કાયદેસરનો ગુનો
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે ઉપયોગ બંધ થઈ ગયો હતો. જે બાબત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના ધ્યાને આવતા તેમના દ્વારા મોરબી જિલ્લામાં ૧૦...
મોરબીના રંગપર ગામે આવેલ એક્યુટ સિરામિક ફેક્ટરીમાં મીની વાવાઝોડાથી ભારે નુકસાન
મોરબી: ગઈ કાલ સાંજના મોરબીના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે આંધિ ઉઠી હતી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો જેના કારણે મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ એક્યુરેટ સિરામિક ફેક્ટરીના પતરાના સેડ ઉડી ગયા હતા જેથી કારખાનામાં ભારે નુકસાન થયું હતું.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ મેં...
મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો સહીત દીવંગતોના અસ્થિઓનુ સામુહિક અસ્થિ વિસર્જન કરાશે
અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિદ્યુત સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન...