મોરબી: કાલે નાની વાવડીમાં એક ખુટિયા ને લાગતા તેને જીવાત પડતા નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા તેને પકડીને મલમ લગાવીને તેને ડ્રેશીંગ કરવામાં આવ્યું .
આવી તો નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે લંપી વાયરસમાં ગ્રુપ અમૂલય યોગદાન રહ્યું છે. અતિયાર સુધીમાં તેને 55 જેટલા રખડતા ઢોર મૃત્યુ પામતા તેને સમાધિ દેવામાં આવી છે અનેક રખડતા ઢોરને સાજા કયરા છે. આ ગ્રૂપમાં દ્વારા મોરબીના આજુબાજુ ના વિષતાર માં રખડતા ઢોરને લીલું નાખવામાં આવે છે. કિયાય મૃત્યુ પામ્યા હોય તો તેને સમાધિ પણ દેવામાં આવે છે ને ઢોર કિયાય ગાયું ને કિયાય લાયગુ હોઈ કે માંદી દેખાય તો આ ગ્રુપને જાણ થતાં તરતજ તિયા પોચીને તેને પકડી ને તેની સારવાર કરવામાં આવે છે.
વધુ વિગત માટે નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ નો કોન્ટેક કરવો મો.-7698062134
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...