Tuesday, March 19, 2024
- Advertisement -spot_img

દેશ

પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા

લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી. તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય...

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો કડાકો

1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી...

આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર...

Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.   રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ...

કોરોના વેક્સીન લીધા પછી જ ગોવા ટ્રીપ કરી શકશો,ગોવાના પર્યટન મંત્રીએ લીધો નિર્ણય

ગોવાના પર્યટન પ્રધાન મનોહર અજગાંવકરે ગુરુવારે કહ્યું હતું કે ટૂરિઝ્મને એક વાર ખોલવું પડશે પરંતુ તે લોકો માટે જ જેમણે રસીના બંને ડોઝ મેળવ્યા...

ભ્રષ્ટાચારના આરોપમાં અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી અને તેમના સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે કથિત ભ્રષ્ટાચારનો એક નવો કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ કોલકાતાના સાલ્ટ લેક...

બાળકો માટે જોખમી નથી, કોરોનાની ત્રીજી લહેર ડો.ગુલેરિયાએ કહ્યું – કોઈ પુરાવા નથી.

કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે...

મુંબઈમાં ચોમાસાનું આગમન, રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા મુંબઇ લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર એક દિવસ પહેલા બુધવારે મુંબઈમાં જોવા મળી હતી. હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. દેશની નાણાકીય...

ભારતમાં 63 દિવસ પછી એક લાખથી ઓછા નવા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 86,498 નવા કેસ નોંધાયા.

ભારતમાં કોરોના વાયરસ સંક્ર્મણની બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે. ઝડપથી વધતા જતા કોવિડ-19 સંક્ર્મણના કેસ ઘટી રહ્યા છે. ૬૩ દિવસ પછી...

શરૂ રહશે લોકડાઉન પરંતુ, સોમવારથી દુકાનો ખુલશે, દિલ્હી મેટ્રો પણ દોડશે, અરવિંદ કેજરીવાલે કર્યું એલાન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે 7 જૂન પછી એક અઠવાડિયા સુધી લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ બજારો...

તાજા સમાચાર