Tuesday, March 19, 2024
- Advertisement -spot_img

ખેડૂત વિભાગ

“વૃક્ષ જતન, આબાદ વતન”નાં સૂત્ર ને સાર્થક કરતા જીવરાજભાઈ લિખિયા

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ...

કિસાન આંદોલન: શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો? મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગેના પ્રશ્નને લઈને રાકેશ ટિકૈત થયા લાલઘૂમ.

ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે...

ગુજરાત: સીએમ રુપાણીએ ચક્રવાત તૌકતેથી સર્જયેલ વિનાશમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસે હજી વધુ આટલા રૂપિયાની મદદ માંગી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં વિનાશક ચક્રવાત તૌકતેને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસેથી આશરે 10,000 કરોડ રૂપિયાની વધુ મદદ માંગી છે....

બિહારના મરચા બંગાળ વેચાશે, અહીં 50 એકરમાં થઇ રહી છે મરચાની ખેતી.

બિહારના ખાંજહાપુરના ખેડૂતોએ લગભગ ૫૦ એકર જમીનમાં મરચાનો પાક રોપ્યો છે, જેમાં પાક આવવા લાગ્યો છે. 10 દિવસમાં ખેતરમાંથી મરચાં તોડીને બંગાળ વેચવા માટે...

પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરનો ધેરાવ કરવા જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરને કોર્ડન કરવા જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસને તેમના પાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. માજરી...

Rakesh Tikait Birthday: યુપી ગેટ પર મનાવવામાં આવી રહ્યો છે રાકેશ ટિકૈતનો જન્મદિવસ, જાણો મોટા ભાઈ શું ગીફ્ટ આપવા જઈ રહ્યા છે.

આજે એટલે લે 4 જૂને ખેડૂત આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક રાકેશ ટિકૈતનો જન્મદિવસ છે, જે આંદોલન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિનાથી ચાલી...

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી....

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટના છલક્યા આંસુ, કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓનો ઉલ્લેખ કરતા દંગલ ગર્લે કહી આ વાત.

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટે ત્રણેય કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે પોતાના ગામ દાદરીમાં પ્રવેશ દરમિયાન થયેલ વિરોધને ખોટો...

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

તાજા સમાચાર