Thursday, May 8, 2025

માળીયા તાલુકા ના નવલખી ગામે માતાજી નો માંડવો યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશ ભર માં ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાય રહ્યો છે અને માતાજી નાં ભક્તો માંની પુજા અર્ચના અને આરાધના કરી માંના ગુણલા ગાય રહ્યા છે ત્યારે


માળીયા તાલુકાના નવલખી ગામે તા ૧૧ ને સોમવારે સવારે ૧૦ કલાકે પાટાવાળી મેલડી માતાજી મંદિર ખાતે માતાજીનો માંડવો અને મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માતાજીના માંડવા ઉપરાંત મહાપ્રસાદ પણ યોજાશે જે ધાર્મિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા નવલખી ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવ્યું છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર