મોરબી: મોરબીના જુની પીપળી ગામના નીવાસી અંબારામભાઈ છગનભાઈ જેઠલોજા જે મિન્ટુભાઈ અંબારામભાઈ જેઠલોજાના પિતાનુ તા.19-04-2023 ને બુધવાર ના રોજ 63 વર્ષની ઉંમરે અવસાન પામેલ છે.
જેમનું બેસણું તા.21-04-2023 ના રોજ શુક્રવાર સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધી તેમનાં નિવાસ સ્થાન (જુની પીપળી) ખાતે રાખેલ
મોં – 9825379780
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-૨૪૨ તથા બીયર ટીન નંગ-પપર કી રૂ ૩,૮૬,૪૪૦/- તથા મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂ ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ માળીયા (મીં) પોલીસે કબજે કરેલ છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હોય...
મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી ત્રણ બીયર ટીન તથા ૨૪ નંગ ગંજીપતા મળી કુલ કિં રૂ.૧૧૪૦ ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સ્પામાં ચેકીંગ...