મોરબી પંથકમાં સતત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જરૂરિયાતમંદ લોકો આવી પ્રવૃત્તિઓથી લાભાન્વીત થતા હોય છે,હાલના સમયમાં લોકોનું આરોગ્ય વિષયક સેવાઓની અતિ આવશ્યક છે ત્યારે સતવારા સહકાર મંડળ-મોરબીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (મોરબી)ના સહયોગથી *સર્વ રોગ નિદાન બ્લડ ગૃપિંગ તથા મેડિકલ દવા માટેનું કેમ્પનું અદકેરું આયોજન તા.25.12.22 ને રવિવારે સવારે 9.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધી અત્રેની માધાપરવાડી શાળા ખાતે કરવામાં આવેલ છે,જેમાં મગજની બીમારી,હૃદયરોગ, જનરલ મેડિસિન,બાળરોગ, હાડકાની તકલીફો,ચામડીના રોગો સ્ત્રીરોગ,આંખની તકલીફ,ડેન્ટલ વગેરે રોગોના દર્દીઓની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવશે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે તો ખુબજ મોટી સંખ્યામાં દર્દીઓને આ મેડીકલ કેમ્પનો લાભ લેવા સતવારા સહકાર મંડળ- મોરબીના કાર્યકર્તાઓએ જણાવ્યું છે,
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...