બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ
મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સવારે હોમ હવન પુજન અર્ચન કરવામાં આવશે ત્યાર બાદ બોપોર ના ૪:૦૦કલાકે હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે
જે સોસાયટી વિસ્તારમાં ફરી મંદિરે ખાતે પરત ફરશે
સાંજ નાં સમસ્ત સોસાયટી ના લોકો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રી નાં સમયે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના કલાકારો છે હિતેષ ગીરી ગોસાઈ, જાસ્મીન બાપુ,પુથ્વીરાજરાજ સિંહ ઝાલા, તેમજ સાજીંદા સુનિલ નિમાવત, અને સાહિત્યકાર મુન્ના મારાજ (વાંકિયાવાળા) રમઝટ બોલાવશે
તેવું
ન્યુ ચંદ્રેશ સોસાયટી બળિયા હનુમાન મંદિર કમીટી ની યાદી માં જણાવ્યું છે
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અન અધ્યયન હતી પણ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય એ માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે શહેરમાં ખુણે ખુણે દારૂનુ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના ભડીયાદ રોડ પર આવેલ હરીઓમ સોસાયટી ખાતે આવેલ આરોપીની ઉમીયા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થો જેની કુલ કિં રૂ. ૪૨૭૫૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન...
મોરબીમાં આવારા તત્વો બેફામ બની રહી રહ્યા છે ત્યારે લાગે છે હવે પોલીસનો પણ આ આવારા તત્વોને ડર નથી રહ્યો એટલે તો હવે પોલીસને જ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે તો આમ જનતાનું શું? મોરબીની રવાપર ચોકડી ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક શાખાના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલે ટ્રાફિક...