કેન્દ્ર સરકાર દ્વારા 12થી 14 વયના બાળકોને કોવિડ વેકસીન, આપવા ની જાહેરાત કરવામાં આવ્યાં બાદ બુધવારથી મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે બાળકો ને વેકસીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાની શાળાઓમાં 5577 બાળકોને પ્રથમ ડોઝ આપવામા આવ્યો આ ઉપરાંત 60 વર્ષથી 63 લોકોને પણ વેકસીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની જાહેરાત બાદ દેશભરમાં ધોરણ 12થી 14 વયના બાળકો વેકસીન પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લામાં 12થી 14 વયના આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કુલ 5577 બાળકોને રસી આપવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ શાળામાં જઇ બાળકોને વેકસીન આપી હતી. આ ઉપરાત અન્ય કેટેગરીની વાત કરીએ તો 15થી 17 વયના 280 બાળકો,18થી 44 વયના 381 બાળકોને,આ ઉપરાંત 45થી વધુ વયના 119 બાળકોને વેકસીન આપવામાં આવી હતી.આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ 60 વર્ષના 63 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 16,70,605 ડોઝ આપવામાં આવ્યા હતા.જેમાથી 8,42,546 બાળકોને પ્રથમ ડોઝ,8,05,508 લોકોને બીજો ડોઝ તેમજબ22,551 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહી છે.
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...