કેન્દ્ર સરકાર દ્વારા 12થી 14 વયના બાળકોને કોવિડ વેકસીન, આપવા ની જાહેરાત કરવામાં આવ્યાં બાદ બુધવારથી મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે બાળકો ને વેકસીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાની શાળાઓમાં 5577 બાળકોને પ્રથમ ડોઝ આપવામા આવ્યો આ ઉપરાંત 60 વર્ષથી 63 લોકોને પણ વેકસીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની જાહેરાત બાદ દેશભરમાં ધોરણ 12થી 14 વયના બાળકો વેકસીન પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લામાં 12થી 14 વયના આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કુલ 5577 બાળકોને રસી આપવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ શાળામાં જઇ બાળકોને વેકસીન આપી હતી. આ ઉપરાત અન્ય કેટેગરીની વાત કરીએ તો 15થી 17 વયના 280 બાળકો,18થી 44 વયના 381 બાળકોને,આ ઉપરાંત 45થી વધુ વયના 119 બાળકોને વેકસીન આપવામાં આવી હતી.આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ 60 વર્ષના 63 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 16,70,605 ડોઝ આપવામાં આવ્યા હતા.જેમાથી 8,42,546 બાળકોને પ્રથમ ડોઝ,8,05,508 લોકોને બીજો ડોઝ તેમજબ22,551 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહી છે.
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...
માળીયા મીંયાણા ગામની સીમ ગુલાબડી વિસ્તાર પાસેથી પાસેથી હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે એક ઈસમને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા ગામની ગુલાબડી વિસ્તાર પાસે આવેલ ઇન્ડીયા કારખાને જવાના રસ્તા પાસે એક ઇસમ પોતાની પાસે એક જામગરી હથીયાર સાથે રાખી ચાલીને આવે છે એવી બાતમીના આધારે...