મોરબીના માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ પાસે થોડા દિવસો પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં ની ઘટના ઘટી હતી ત્યારે ફરી માળિયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પર અને રાજસ્થાનથી મોરબી આવતી ખાનગી બસ વચ્ચે વહેલી સવારે 7:30વાગ્યાની આસપાસ જોરદાર અકસ્માત સર્જાયા નો બનાવ બન્યો છે આ બનાવમાં પરશુરામ બીશનોઈ,પુરુ રામ ભાઈ યોગેશ સત્યમુક્તિ,ભટારામ જોગરામ,રહે બાડમેર, ભવરાજી દુબરાજી,પ્રવીણસિંહ રવિન્દ્રસિંહ,વેકટનગેશ નરસીમારહે જામનગર ભીમાભાઈ અમરસીભાઈ રહે પોરબંદર સહિતના મુસાફરોને ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં મોરબી પોલીસની ટીમ તેમજ મોરબી 108ની લાલબાગ લોકેશનના ઈએમટી મનીષભાઈ આહીર પાઇલોટ રામભાઈ આહીર તેમજ માર્કેટિંગ યાર્ડ લોકેશનના ઇએમટી ઈકબાલભાઈ અને પાઇલોટ જયદેવસિહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત દર્દીઓને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...