સરપંચ અજયસિંહ જાડેજા તેમજ ઉપસરપંચ અમિતભાઈ ગામી ના નેતૃત્વમાં આ કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું હતું
આજ રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામ ખાતે આંખ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો 100 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવીયો હતો જેમાં ડો.અજયસિંહ પી રાઓલ અમદાવાદ (M.A.,D.O.T.) બધા લોકોને સારી રીતે તપાસ કરી અને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવ્યા હતા.અને આ સંસ્થા છેલ્લા 12 વર્ષ થી વધારે સમય થી કાર્યરત છે અને અત્યાર સુધી માં ડો. દ્રારા આઠ લાખ થી વધુ દર્દી ને તપાસવામાં આવ્યા છે
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...