શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક
મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે
જે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રમાં જોડાવવા ઈચ્છુક જ્ઞાતિજનોએ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મો ૯૪૨૮૩ ૪૭૭૫૯, ૭૨૮૪૦ ૦૦૫૩૮ અને મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર મો ૯૩૨૮૦ ૯૯૪૦૪ નો સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ કાર્યાલય સંચાલક જયેશભાઈ પંડ્યા મો ૯૪૨૮૨ ૭૭૪૭૮, મનુભાઈ દવે મો ૯૪૨૮૨ ૬૦૮૪૮ અને ભરતભાઈ ત્રિવેદી મો ૯૯૨૫૬ ૪૪૮૨૦ પર સંપર્ક કરી શકાશે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ભવાની ચોક, લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ થી ૭ કલાક સુધી સંપર્ક કરવા જણાવ્યું છે
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...
મોરબી તાલુકાના બેલા(રં) ગામના વતની હાલ મોરબી રહેતા કાવઠીયા નંદની ધર્મેન્દ્રભાઇએ ગયકાલે જાહેર થયેલ ગુજરાત બોર્ડ વિજ્ઞાનપ્રવાહના પરિણામમા કુલ 650 ગુણમાંથી 604 ગુણ મેળવી 99.78 પર્સેન્ટાઈલ તથા ગુજકેટ ના પરિણામમાં કુલ 120 ગુણમાંથી 108.75 ગુણ મેળવી 99.46 પર્સેન્ટાઈલ તથા જીવવિજ્ઞાનમા કુલ 100માથી 100 ગુણ મેળવી સમગ્ર કાવઠીયા પરિવારનું નામ...
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અન અધ્યયન હતી પણ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય એ માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય...