મોરબી:- દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્ન અંગ્રેજી તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે તો જે હિંદુ મુસ્લિમ સમાજના લોકોએ આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તેમણે નીચે આપેલ સરનામે તરત પોતાનું નામ નોંધાવી લેવા બાવા અહેમદશાહ ગ્રુપ ની એક અખબાર યાદી માં જણાવવામાં આવે છે.
જેના માટે (૧) ઈકબાલભાઈ રાઠોડ મો-૭૯૯૦૪ ૮૯૬૦૦ રહે હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ સીપાઈવાસ સીદીકી મસ્જીદ પાસે મોરબી (૨) મહેશભાઈ મો-૯૮૭૯૩૧૦૫૯૫ રહે હોટલ ડિલક્સ,કે,બી,બેકરી ની બાજુમાં નહેરૂ ગેઈટ પાસે મોરબી, (૩) બીમલભાઈ મો-૮૦૦૦૦ ૦૦૧૮૧ રહે એર વોઇસ, ગ્રીનચોક મોરબી . (૪) બચુભાઈ ચાનીયા મો.૯૮૨૫૬ ૪૫૮૪૪ રહે. ચાનીયા ઓટો ગેરેજ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી. (૫) મનસુરી હુશેન મામદભાઈ મો.૯૭૨૭૧ ૦૪૫૬૧ રહે. હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ, સીપાઈવાસ મોરબી. મળવા આવવાનો સમય બપોરે ૨ વાગ્યા થી રાત્રી ના ૮ વાગ્યા સુધી રહેશે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...