મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર ગામનું પ્રખ્યાત ખોડિયાર રામામંડળ રમાડવામાં આવશે, આ ધાર્મિક આયોજન રાખવામાં આવેલ છે
તો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને રામદેવજી મહારાજના દર્શન કરવા જરૂર પધારજો એવું આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે મો: ૮૧૪૧૦૧૬૪૦૦ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તેવામાં ગયકાલે શહેરમાં વરસાદ વરસતા શહેરના મોટાભાગના રસ્તા પર ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે મોરબીના માધાપર રોડ પર આવેલ જડેશ્વર મંદિર પાસે શહેરીજનોએ ખાડામાં ભાજપનો ઝંડો ખોડી અનોખો વિરોધ કર્યો હતો ખરાબા રોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકોએ ભાજપનો...
મોરબી તાલુકાના બેલા ગામ પાસે યુવક તથા તેનો મિત્ર શેરીમાં બેઠલ હોય ત્યારે મિત્ર સાથે મશ્કરીમાં આરોપી ગાળો બોલતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવકને લાકડીઓ વડે મારમારી છુટા પથ્થરના ઘા મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં...