Thursday, June 19, 2025

આજના આ મોંઘવારીના સમયમાં ગીતાંજલી વિદ્યાલય હર હંમેશ વાલીઓની સાથે રહેતી હોય છે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તો આગામી નવા શૈક્ષણિક વર્ષ-2023/24 માટે ગીતાંજલી વિદ્યાલય મોરબીના તમામ વાલીઓ માટે લઈને આવી છે સ્કોલરશીપ યોજના……

આ યોજના જે વિદ્યાર્થીઓ હાલ ગીતાંજલી વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ તથા નવો પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓ એમ બધાને લાગુ પડશે.

આ યોજના અનુસાર નવા શૈક્ષણિક વર્ષ-2023/24 માં જે વાલીઓના એક જ ઘરમાં રહેતા ત્રણ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ગીતાંજલી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હશે અથવા નવા વર્ષ માં પ્રવેશ લેશે તેમને સ્કૂલ તરફથી સ્કોલરશીપ (શિષ્યવૃતિ) આપવામાં આવશે.

વધુ માહિતી માટે સ્કૂલનો સંપર્ક કરવો. મો:- 70162 78907 / 84014 60641

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર