મોરબી જિલ્લા માં હાલ નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે થી પોલીસ અધીક્ષક શ્રી સુબોધ ઓડેદરા મોરબી ના ઓ એ નાસતા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી અતુલ બંસલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી પકડવા પ્રયત્નશીલ હતા
આ દરમ્યાન આજ રોજ પો.કોન્સ્ટેબલ બિપીનભાઈ મંગળભાઈ પરમાર તથા પો. કોન્સ ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ ના ઓને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર ૩૭૩/૨૦૨૧ ઈ .પી.કો ૪૫૪.૪૫૭.૩૮૦ મુજબ ના ગુનાના કામ નો આરોપી મહેશભાઈ રાજુભાઈ ધધાણીયા જાતે – દેવીપૂજક ઉ- ૧૯ રહે: રૂચિ તાલુકો – શંખેશ્વર જી:પાટણ વાળો હાલે જીન પ્લોટ કાચા છાપરા રેલ્વે સ્ટેશન ની સામે હળવદ આવેલ હોવાની બાતમી આધારે આજ રોજ હળવદ ખાતે થી પકડી પાડી હસ્તગત કરી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે કામગીરી કરનાર અધિકારી /કર્મચારી આર .બી. ટાપરિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પે.એમ એન બાલસરા .બિપીનભાઈ મંગળભાઈ પરમાર .ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ .ભાવેશભાઈ હરિભાઈ ડાંગર . દિપક સિંહ દશરથસિંહ સહિત આરોપી ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ – રવી પરીખ હળવદ
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...