મોરબી વિદ્યાદાન મહાદાનને ચરિતાર્થ કરવા પાટીદારધામ ના પ્રમુખ સેવક દેકાવડિયા કિરીટ ભાઈના ધર્મ પત્ની શોભનાબેનનો જન્મ દિવસ હોય…તેઓએ જન્મ દિવસની ઉજવણી કેક કાપી કે પાર્ટી કરીને કરવાને બદલે પાટીદાર ધામ કે જે Gpsc ના ક્લાસ ચલાવે છે તેમાં આર્થિક યોગદાન આપીને જન્મદિવસની સાદાયથી પ્રેરણાદાયી ઉજવણી કરી
સમાજને એક નવો રાહ ચિંધ્યો છે…જેથી ખોટા ખર્ચ કરવા કરતાં આપણી લક્ષ્મી શિક્ષણ અને આરોગ્ય સંસ્થા માં વપરાય તેવો હેતુ સિદ્ધ કર્યો છે…આજે શોભનાબેન ને ચોમેરથી સેવાકિય પ્રવૃત્તિ કરતા રહેવાની અને જન્મ દિવસની શુભકામના મળી રહી છે.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...