Sunday, August 17, 2025

મોરબીના જાંબુડીયા ગામે પરણિતાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે પરણિતાનુ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ ઉ.વ-૨૮ રહે. નવા જાંબુડીયા તા.જી.મોરબી વાળી ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર