Thursday, June 26, 2025

મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ થશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: 12 એપ્રિલના રેલ્વે દ્વારા કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા- જમવા- વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.

સ્વખર્ચ કેટલો ?? એક દિવ્યાંગ લાભાર્થી અને એનો એક એસ્કોર્ટ એમ 2 વ્યક્તિની નોન એસી, સ્લીપર ક્લાસની રેલ્વે કન્સેશન પાસનો ઉપયોગ કરીને ટિકિટ લો,તો 700 ₹અને બન્નેનાં ટ્રેનમા જમણવારના બીજા 400 ₹ ઉમેરો તો માત્ર 1100 ₹ નો ખર્ચ 2 વ્યકિત વચ્ચે થશે. કટરા પહોચ્યા પછીનો ખર્ચ ત્યાંની સંસ્થાનો જેમાં રહેવા- જમવા- વીઆઈપી દર્શનનો સમાવેશ થાય છે.

વીઆઈપી દર્શનમાંજ લોકો ચાલી શકે છે એમણે માત્ર 6 કી.મી. ચાલી અર્ધ કુમારીદેવી પહોંચવા નુ, અને ત્યાંથી ઈ-કાર થી મંદિર સુધી જવાનું, અને જે લોકો ચાલી શકવાને અક્ષમ હોય એમના માટે તળેટી થઈ જ વિનામૂલ્ય ઘોડા, ઈ-કાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ મનોદિવ્યાંગ બાળકો /એસ્કોર્ટએ જવાની ઈચ્છા હોય તો એ અમારો સંપર્ક કરશે. વિજયભાઈ મો.- 8000070694

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર