મોરબીના લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મોરબીના લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયા જે ધાર્મિક ભવાનભાઈ વાધડિયાના પિતા તથા ચમનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાના ભાઈ તથા દિનેશ ગંગારામ ભાઈ વાધડિયાના ભાઇ તથા ભાવેશ ગંગારામભાઈ વાધડિયાના ભાઈનુ તા.૧૪-૦૪-૨૦૨૩ ને શુક્રવાર ના રોજ ૬૦ વર્ષની ઉંમરે અવસાન પામેલ છે.
જેમનું બેસણું તા.૧૭-૦૪-૨૦૨૩ ના રોજ સોમવારે સમય રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી તેમનાં નિવાસ સ્થાને રાખેલ.
મોં – 9913261343, 9913992150
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.