મોરબીના લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા દશ શકુની ઝડપાયા
વધુ જુઓ
માળિયાના દેરાળામાં આવેલા જખવાડા હનુમાન મંદિર ખાતે મારુતિ મહા યજ્ઞનું આયોજન
માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
આગામી તા 23ને મંગળવારના રોજ હનુમાન જયંતીનો પર્વ હોય આ પર્વ ની સમગ્ર મોરબી જિલ્લામાં હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માળિયા મિયાણા તાલુકાના દેરાળા...
વાંકાનેર ખાતે દિવ્યાંગ મતદારોને મતદાન અંગે જાગૃત કરવા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો
મતદાન માટે દિવ્યાંગ મતદારોને આપવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન અપાયું
મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ કરવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવા તેમજ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અંતર્ગત ચૂંટણીમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ મતદારોને જાગૃત કરવા માટે વિવિધ...
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જીલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
મતદાન જાગૃતિ, બુથ અને ફિલ્ડના કર્મચારીઓ, 85+ અને PWD મતદારો માટેની વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા જરૂરી સુચના આપતા કલેક્ટર કે.બી. ઝવેરી
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ...