તેમજ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી અને આ લોકદરબારમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તેમજ પ્રો PI સોલંકી PSI બગડા તેમજ આશરે 100 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.