મોરબી: વિશ્વભરના જૈનોના આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે તાજેતરમાં થયેલ તોડફોડ તથા ભગવાન આદિનાથ ના પગલાને ખંડીત કરવાના કૃત્યનો વિરોધ કરીએ છીએ અને સમગ્ર ઘટનાને વખોડી અને જવાબદારો સામે પગલા ભરવા અને ફરી આવી ઘટના નો બનવા પામે તેવા પગલા લેવા સમગ્ર જૈન સમાજની માંગણી સાથે મોરબી જૈન સમાજ દ્વારા નીચે મુજબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
મોરબીના જૈન સમાજ દ્વારા પાલીતાણાની બાજુમાં આવેલ રોહીશાળા સ્થિત પ્રથમ તીર્થંકર યુગાદિદેવ આદેાર ભગવાનના પગલાને ખંડીત કરી જૈનોની શ્રધ્ધાને ઠેસ પહોંચાડેલ છે આવું કૃત્ય કરનારા અસામાજિક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવી. શત્રુંજય ગીરીરાજ ઉપર અમારા ગઢ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી અને દહેશત ફેલાવેલ છે તેમા જવાબદાર શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, શત્રુંજય ગીરીરાજની આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર જમીનના મનનને રોકી વન વિભાગની માલિકીની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે અન્ય બીજાના વ્યક્તિગત નામ ઉપર જમીન ટ્રાન્સફર કરનાર ભ્રષ્ટ અધિકારીઓ વિરુધ્ધ તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવી.
આવા અસામાજિક તત્વો દ્વારા સ્થાનીક ગ્રામજનોને ખોટીરીતે બહેકાવી એકબીજા વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો અને અશાંતિનું વાતાવરણ ઉભુ કરવાનું જે ષડ્યત્ર ચાલે છે તેવા વૈમનસ્ય ફેલાવનારા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી કરવી ઈનવર્ડ કલા કલેક્ટર કચોરી, ગુજરાત સરકારે થોડા સમય પહેલા પાલીતાણાને સમગ્ર વિશ્વનું સૌ પ્રથમ ૧૦૦% શાકાહારી શહેર જાહેર કરી દારૂ અને માંસાહાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરેલ છે તેની અમલ કરાવવા મોબી જીલ્લ}, તળેટી વિસ્તારમાં બાબુના જૈન મંદિરની આસપાસ જે જમીન ઉપર ગેર કાયદેસર કબજો કરેલ છે. તેઓને લેન્ડ બેકીંગના કાયદા હેઠળ આવા શખ્સો વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...