મોરબી: વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે વડસાવત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મોરબીના પ્રસિદ્ધ શાસ્ત્રી રસિકભાઈ કે વ્યાસ દ્વારા વડસાવત્રી વ્રતના મહાવદ પૂનમ (૧૫) મંગળવારના તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ અવસર સાડી સેન્ટર પાસે, રવાપર રોડ મોરબી ખાતે મહિલાઓ માટે વટ પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે મો.9879995346 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.
હળવદ તાલુકાના મંગળપુર ગામના પાટીયા પાસે રોડ પર એક શખ્સે વૃદ્ધના દિકરાને ખેતર જવાના રસ્તે નહી ચાલવાનું કહી વૃદ્ધ તથા તેના દિકરાને ગાળો આપી ઝાપટ તથા પથ્થર વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા પ્રમુખસ્વામીનગરમા રહેતા અંબાવીભાઈ ગોકળભાઇ વાછાણી...
ટંકારા તાલુકાના પ્રભુનગર મીતાણા ગામે ઓવરબ્રિજની સર્વીસ રોડ ઉપર બાલાજી ઓટોગેરેજ દુકાન પાસે આધેડ હાજર હોય ત્યારે આરોપી ગાડીમાં આવી આધેડને ગાળો આપી છરી કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હિતેષભાઇ તળશીભાઈ ઢેઢી (ઉ.વ.૪૯) એ...