ભારત સરકારના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ સંસ્થાઓમાં તા. ૦૧ એપ્રિલ-૨૦૨૨ થી તા. ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી સ્વચ્છતા પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં માન પ્રઘાનમંત્રીના વિઝન મુજબ “સ્વચ્છતા દરેકનો વ્યવસાય શું શા કા તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજય સરકાર ધ્વારા સ્વચ્છતા પખવાડીય ૨૦૨૨” તા. ૧/૪/૨૦૨૨ થી તા. ૧૫/૪/૨૦૨૨ સુધી ઉજવણી કરવા માટે સૂચના આપેલ છે.
તેમજ તાલુકા કક્ષાએ તબીબો, આરોગ્ય કર્મચારી, ટી.પી.એમ.યુ., રોગી કલ્યાણ સમિતિના સભ્યો, ગામ રવની સમિતિના સભ્યો અને એન.જી.ઓ સાથે સંકલન કરી સ્વચ્છતા ટીમનું ગઠન કરવામાં આવશે. તેમજ તા. ૧/૪/૨૦૧૨ થી તા. ૧૫/૪/૨૦૨૨ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા સળા, કે૫, રેલી પોસ્ટ, ૨ રંગોલી, નુકકડ, નાટક, વોલ પેઇન્ટીંગ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વીડીયો મેકીગ કોમ્પીટીશન યોજન વિગેરે માધ્યમોથી લોકોમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિ લાવવા પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઉપરાંત ખુલ્લામાં થાય મુકત ગ્રામ, હેન્ડ વોશીંગથી થતા ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવશે.
કલીનલીનેશ ડ્રાઇવ ડે દરમ્યાન આરોગ્ય કેન્દ્રોમાં અને આસપાસ કલીનલીનેશ ડ્રાઇવ આયોજીત કા સેનીટેશન ડૈ જાહેર સ્થળો જેવા કે, શાળાઓ, આંગણવાડી, ગ્રામ પંચાયત, વિગેરેમાં સ્થાનિક એન.જી., સ્વયંસેવી સંસ્થાઓ, યુવા ઓર્ગેનાઇઝેશન અને સ્વસહાય જુથને સાથે રાખી સ્વચ્છતા માટે શ્રમદાન કરાવી સ્વચ્છતાની કામગીરી કરાવવામાં આવશે.
મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ફેસીલીટી ઓડીટ ડે અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રએ ઓનલાઇન ભારતની એન્ટ્રી કાયાકલ્પની વેબસાઇટમાં કરશે. વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે હેલ્થ અવેરનેસ ડે / શ્રી લાઇક સ્ટાઇલ ડે, મેડીકલ ચેકઅપ કેમ્પ, બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ દિવસ ગાઇડલાઇન મુજબ ઉજવવામાં આવશે શારીરીક સ્વચ્છતા બાબતે સમજણ આપવામાં આવશે.
વોટર સેનીટેશન અને હાઇઝીન અને વેકટર કન્ટ્રોલ દિવસ વોટર સેનીટેશન અને હાઇઝીનના વિષય અને તેની અગત્યતા પ્રદુષણની ગંભીર આડઅસરો, તેને ઘટાડવાના ઉપાથો, ચેપી રોગો, પાણીજન્ય અને હવાથી ફેલાતા રોગો અને વાહક જન્ય રોગો અને વ્યકિતગત સ્વચ્છતા પર થ અને પરિસંવાદનું આયોજન કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ કતીરાના માર્ગદર્શન હેઠળ, ડો. એચ.બાર રંગપરીયા, જિલ્લા કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફીસર નોડલ ઓફીસર તરીકે કામગીરી કરશે અને સમગ્ર કામગીરીમાં ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (પેટા આરોગ્ય કેન્દ્ર) વગેરેને સાંકળી લેવામાં આવશે. સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા અને સ્વચ્છતા ત્યા પ્રભુતાના સુત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...