મોરબી જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા સુચારૂ સંકલન સાધી પ્રજા હિતમા રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ છે તદુપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ૨૭ કે જે વાંકાનેરથી માળીયા રોડ છે ત્યાં રોડ રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ હતી.
આ નેશનલ હાઇવેના ધવલ...
મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ યોજના અમલમાં મૂકાઈ છે. 25 MLD ક્ષમતા ધરાવતું વિસ્તૃત પ્લાન્ટ, નવું પંપિંગ સ્ટેશન વગેરે કામગીરીની સાથે પાઇપલાઇન નેટવર્ક પણ વિકસાવવામાં આવશે જેની અંદાજીત રકમ ખર્ચ રૂ. ૪૦.૪૭ કરોડ થશે.
જેમાં ZERO...
આમ આદમી પાર્ટી દ્વારા હાલમા સદસ્યતા જોડો અભીયાન તેમજ લોક જાગૃતિ અભિયાન ચલાવવા મા આવી રહ્યું છે એમના ભાગ રૂપે કાલે રાત્રે સામાકાંઠા વિસ્તાર માં વોર્ડ નંબર -૪ તેમજ ત્રાજપર વિસ્તાર માં મીટીંગનું આયોજન કરવા મા આવ્યું હતું.
ત્યારે તે વિસ્તારમાંથી જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની...