મોરબી માં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત એક સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે
વધું જાણવા મળતી વિગતો મુજબ “વિશ્વ ચકલી દિવસ ”તા.20/ 3/ 2022 નાં રોજ “ચકલીઓ નો માળો બનાવીએ ” અને “ચકલી ને બચાવવા હું શું કરી શકું ?” એ સ્પર્ધા માં આપનાં વિચાર નો વિડીયો બનાવી મોકલી આપો.આવો આપણે ચકલી નાં માળા બનાવીએ, ચકલીઓ ને અગાસી કે બાલ્કની કે ફળીયા માં પાણી નાં કુંડા થોડો ખોરાક (ચણ) બાજરો ચોખા ની કણકી, રોટલી નાં નાનાં ટુકડાઓ ભાત વગેરે અચુક મુકીએ .ઘર આંગણા માં જગ્યા હોયતો જરૂર વૃક્ષારોપણ કરીએ. નાનપણ થી જ કુદરત પ્રત્યે લગાવ રોપીએ.
આપનો ચકલીઓ નો માળો બનાવી ચકલીઓ ને બચાવ માટે હું શું કરી શકું? વિડીયો તા. 20 /3 /2022 રાત્રે ,9=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર મોકલી આપો.
98249 12230 / 87801 27202/97279 86386
એલ.એમ.ભટ્ટ- દિપેનભાઈ ભટ્ટ
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...