મોરબી: મોરબીમાં ઉદ્યોગ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતા ઉદ્યોગપતિ તેમજ ઈવોના સિરામિકના ડાયરેક્ટર અને સાલસ સરળ સ્વભાવ ધરાવતા કીશનભાઈ કાંજીયા નો આજે જન્મદિવસ છે.
આજે કીશનભાઈ કાંજીયા 27 વર્ષ પુરા કરી 28માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના મિત્ર વર્તુળ તેમજ ઉદ્યોગપતિઓ તથા સગાંસંબંધીઓ તરફથી તેમનાં મોં નં 98256 47362 ઉપર જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ
