મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર ગામનું પ્રખ્યાત ખોડિયાર રામામંડળ રમાડવામાં આવશે, આ ધાર્મિક આયોજન રાખવામાં આવેલ છે
તો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને રામદેવજી મહારાજના દર્શન કરવા જરૂર પધારજો એવું આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે મો: ૮૧૪૧૦૧૬૪૦૦ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
મોરબીમાં એમ.એસ. દોશી હાઈસ્કુલ ખાતે આજે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો - બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીઓના હિત અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સશક્તિકરણ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, કિશોરીઓને પોક્સો એક્ટ તથા ગુડ...
‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લાના ટંકારામાં ઓરપેટ કોમર્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે દરેક દીકરી માત્ર શારીરિક નહિ, આર્થિક રીતે પણ મજબૂત બની પોતાના હકો માટે જાગૃત રહે તથા સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે...