મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સમયાંતરે ધુન ભજન કિર્તન નાં આયોજન કરવામાં આવે છે ત્યારે ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ અયોજન માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે જલારામ ધૂન મંડળ તરફથી ધૂન-ભજન તથા બપોરે 12:30 કલાકે ભોજનનું આયોજન કાયાજી પ્લોટ,ધન્વતરી ભવનમાં રાખેલ છે.આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝનના સભ્યોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.
માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાખરેચી ગામના શ્રી સ્વામીનારાયણનગર વિસ્તારમા આવતા ખુલ્લા મેદાનમા અમુક માણસો જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપતીનો રોનનો...
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી થી માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી એક ઇસમ ઇગ્લીશ દારૂનો...