“ગૌમાતા સોટ સર્કિટ નો ભોગ બનતા ગામ ના સરપંચ મહેશભાઈ લીખીયાએ તાત્કાલિક ફેન્સીંગ કામ કરાવી પણ તંત્રની બેદરકારી સામે વીરપર ગ્રામજનોમાં રોસમાં”
મોરબી શહેર જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા પાવર ચોરી અટકાવવા માટે ભારે દોડધામ કરી લોકોને દંડ ફટકારી રહી છે પરંતુ પોતાની ફરજમાં બેદરકારી કે નિષ્ક્રિયતા પશુ પંખી કે માનવનો જીવ માટે જોખમી બને છતાં તંત્ર વાહકોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે અવારનવાર પશુ પંખીઓ સહિત માનવો માટે જોખમી એવા પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ખુલ્લા હોવાના કારણે સ્થાનિક લોકો અને પશુઓને જીવના જોખમ નો સતત ભય રહ્યો છે ત્યારે વીરપર ગામના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદીએ ગૌ માતા શોર્ટ સર્કિટ થતા તત્કાલ લાગતા વળગતાને જાણ કરી સાર સંભાળ સાથે અને તંત્રની નિષ્ક્રિયતા સામે રોશની લાગણી જન્મી છે અતિ ગંભીર ઇજાઘસ શોર્ટ સર્કિટથી ગૌ માતાની સારવાર ના ખબર અંતર ડોક્ટરને પૂછતા ફરજ પરના ડોક્ટરે ધવલભાઈ ને જણાવ્યું હતું કે બચવાના ચાન્સ ઓછા છે પરંતુ ભગવાનની જેવી કૃપા સારવાર ચાલુ છે ત્યારે 33 કરોડ દેવી દેવતાઓ વસે છે એ ગૌ માતા પીજીવીસીએલ ની બેદરકારી નિષ્ક્રિયતા ના કારણે હાલ છે વિરપર ના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદી ના ઘરે લગ્ન પ્રસંગ હોય છતાં પણ પશુ પક્ષી માનવ સેવામાં તત્પર રહે છે ત્યારે આ સમાચાર સાંભળતા જ તત્કાલ દોડી લાગતા વળગતાઓને જાણ અને તંત્રને સજા કરી બહુ માતાની સાર સંભાળ તત્કાલ કરાવી હતી પરંતુ તંત્રની બેદરકારી ના કારણે વીરપર ગામે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આ અંગે પીજીવીસીએલ તંત્ર બાળકોએ તત્કાલ આવા ખુલ્લા જોખમી જીવતા વાયરો ના ટ્રાન્સફોર્મર ને બદલાવાની અથવા તો શોર્ટ સર્કિટ ના થાય તેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા કક્ષાના અધિકારીઓએ પશુ-પક્ષી માનવ લક્ષી કાર્યમાં નિષ્ફળ રહ્યા હોય તેમ વીરપર ગ્રામ્ય વિસ્તારની પ્રજા મહેસુસ કરી રહી છે
૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો.
પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા.
ધોરણ 10 અને 12 – માર્ગદર્શન સેમિનાર
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત...
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત
મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ...