Wednesday, July 16, 2025

હળવદના માલણિયાદ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ રહેતા અસ્મિતાબેન રણજીતભાઇ ગરાસીયા (ઉ.વ.૨૫) એ ગત તા. ૩૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે સારવારમાં કરાવેલ અને ત્યાંથી ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યાંથી ખાનગી હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર દરમ્યાન અસ્મિતાબેનનુ મોત નિપજ્યું હતું. પરણીતાનો બે વર્ષનો લગ્ન ગાળો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર