આજરોજ તારીખે બે-ચાર 2022 શનિવારના મહર્ષિ ગુરુકુળ હળવદ ખાતે એક અનેરો કાર્યક્રમ થયો આપણે ઝાલાવાડ વિસ્તારમાં પ્રથમ વખત સોફ્ટવેર ભરતી મેળો થયો જેમાં ૧૭૫ જેટલા નોકરી ઇચ્છુક ઉમેદવારોએ ભાગ લીધો હતો અમદાવાદની આઈટી ક્ષેત્ર માં નામાંકિત કંપની કલર ઇન્ડિયા અને એ ક્લબ દ્વારા મહર્ષિ ગુરુકુળ ના આમંત્રણને માન આપીને યોજાયેલ જોબ ફેર માં હાજરી આપી હતી
ચોફેર માં ભાગ લીધેલ તમામ ગ્રેજ્યુએટ નોકરી છું લોકો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તમામ અને સાથે બેસાડી જરૂરી માર્ગદર્શન આપી લેખિત મૌખિક પરીક્ષા ઇન્ટરવ્યૂ આયોજન થયું હતું જેમાંથી પસંદ થયેલા ઉમેદવારોને જરૂર જણાશે તો બે કે ત્રણ મહિના ની તાલીમ પણ આપવામાં આવશે અને કંપની નોકરી આપવા કંપનીમાં નોકરી આપવામાં આવશે
આ તકે મોચી gurukulam ડાયરેક્ટર રજનીભાઈ સંતવાણી ઉપસ્થિત રહ્યા સોફ્ટવેર ખુલ્લો મુક્યો હતો તેમજ તેમના વરદ હસ્તે સારથી કાર્ડનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં નોકરી અપાવતી ભારતની વિવિધ કંપની સાથે જોડાયેલું હશે જેથી પોતાની લાયકાત મુજબ જ્યારે પણ ભારતભરમાં ભરતી આવશે તેની તુરંત જ ઉમેદવારને જાણ થશે આ કાર્ડ મહર્ષિ ગુરુકુળ તરફથી ભાગ લીધેલ તમામ ઉમેદવારોને વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું આ તકે અમદાવાદથી કુંજન ભાઈઓ રતાભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સોફ્ટવેરને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુળ કોલેજ વિભાગના રાકેશ ભાઈ સોલંકી તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી
રવી પરીખ હળવદ
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...