દર્દીઓ ને હડતાળ કારણે તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલું રાખવામાં આવી
હળવદ શહેર માં સી.એચ.સી.તેમજ પી.એચ.સી ના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ના તબીબ આજ થી અચોકસ્સ મુદત ની હડતાળ ઉપર ઉતાર્યા છે ઓપીડી. સહિત સેવાઓ બંધ રાખી હતી. પરંતુ દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલું રાખવામાં આવી હતી. ગુજરાત ઇન સર્વિસ એસોસિએશન ના માર્ગદર્શન અને સુચના મુજબ સમગ્ર રાજ્યના 10000 જેટલા સરકારી તબીબો આજ થી પડતર પ્રશ્નો ને લઇ હડતાળ પર ઉતર્યા છે જેમાં પ્રમોશન, કાયમી નોકરી જેવા પ્રશ્નો ની માંગણી સાથે હડતાળ પર છે જેને પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઉપર ભારે અશર થવા પામી છે ત્યારે હળવદ શહેર ના રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અને તાલુકા ના તબીબો હડતાળ ઉપર ઉતરી રાજ્ય વ્યાપી હડતાળ ને સમર્થન આપ્યું છે હળવદ રેફરલ હોસ્પિટલ બહાર જ ધારણા ઉપર બેસી સરકાર પાસે પડતર પ્રશ્નો ની માંગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો હતો જ્યારે સમગ્ર મામલે જ્યાં સુધી સરકાર માંગણી સંતોષે ના ત્યાં સુધી અચોકકાસ મુદત ની હડતાળ ઉપર અડીગ રહેવા ચીમકી ઉચ્ચારી છે. હોસ્પિટલ ના તબીબો હડતાળ માં જોડાયા હતા અને પોતાની પડતર માંગની ઓ અંગે બુલંદ માંગ કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...