મોરબી: વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે વડસાવત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મોરબીના પ્રસિદ્ધ શાસ્ત્રી રસિકભાઈ કે વ્યાસ દ્વારા વડસાવત્રી વ્રતના મહાવદ પૂનમ (૧૫) મંગળવારના તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ અવસર સાડી સેન્ટર પાસે, રવાપર રોડ મોરબી ખાતે મહિલાઓ માટે વટ પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે મો.9879995346 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.
મોરબી શહેરમાં આઈ.એમ.એ. હોલ ખાતે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટેનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા પ્રથમ ટાઈપ 1 ડાયાબિટીસ સેમિનાર યોજાયો હતો જે સફળ રહ્યો.
જેમાં ૫૦ થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન થયા હતા અને દરેકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમીનાર માં IMA મોરબી,...
મોરબીની કુબેર સોસાયટીમાં નવલખી રોડ પર આવેલ ત્રિલોકધામ મંદિર ખાતે આગામી તા. ૨૭ને મંગળવારના રોજ શનિ જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં તા. ૨૭ને મંગળવારે શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતી નિમિતે રાત્રીના ૦૭ : ૩૦ કલાકે ઢોલ નગારા સાથે મહાઆરતી કરવામાં આવશે અને બાદમાં રાત્રે ૦૮:૦૦ કલાકે કેક કટિંગ...
રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ અરબસાગરમા સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશર આજે ડીપ્રેશનમા પરિવર્તિત થયુ છે જેના કારણે દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી કરવામાં...