જિલ્લામાં આજરોજ ફરી કોરોનાના વધુ ૨ કેસ નોંધ છે. બંને કેસ મળીને જિલ્લામાં હાલ કોરોના ના ૨૧ એક્ટિવ કેસ છે. દિવસેને દિવસે કોરોનાના કેસના આંકડામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે આજ રોજ કોરોના ના વધુ ૨ કેસ નોંધાયા છે.
મોરબી જિલ્લામાં કોરોના નાં વધુ ૨ કેસ નોંધાયા. મોરબીના શહેરી વિસ્તારમાં કોરોના નો ૧ કેસ ત્યારે બીજી તરફ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો. આમ જિલ્લામાં કુલ ૨ કેસ નોંધાયા. હાલ જિલ્લામાં કોરોના ના ૧૪ એક્ટિવ કેસ છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...