અત્યાર સુધી મોરબી પોલીસ ના તોડકાંડ ના સમાચારો આવતા પણ હવે ન્યાય પાલીકા ઉપર પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા છે જે લોકશાહી માટે ખતરા ની ઘંટી છે.
મોરબીના ૧૦૦ કરોડની કિંમતી જમીન કૌભાંડની ફરિયાદ માં પોલીસ અને સરકારી વકીલ વિજયચંદ્ર જાની ઉપર આક્ષેપ થયા છે અને આગોતરા જમીનમાં માલાફાઇડ લાભ...
મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીના ૯૫૦ જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૫૦ દિવાની મહાઆરતીનુ વિ . સં ૨૦૮૨ ના કારતક સુદ - ૧૧ ને તા. ૦૨-૧૧- ૨૦૨૫ ને રવિવાર ના રોજ સાંજના ૦૭:૦૦ કલાકે શ્રી શક્તિ ધામ શકત સનાળા...
હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી તસ્કરો અલગ અલગ ચાંદીની ફેણો તથા છતર મળી કુલ કિં રૂ. ૮૦,૦૦૦ જેટલા મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...