ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
ત્યારે દેશનાં તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને નતમસ્તક વંદન જેમણે ભારતની આઝાદી અપાવવામાં પોતાનું યોગદાન આપ્યુ. આપણે સહું હમેંશા એ મહાનુભાવોનો ઋણી રહીંશુ. આપણું સહુનું એ પવિત્ર કર્તવ્ય છે કે આપણા દેશ અને દરેક દેશવાસીની સ્વતંત્રતાની રક્ષા કરીએ. આપણે એક જુટ રહીશું તો આ મહાન રાષ્ટ્રના ભવ્ય વૈભવ ને જાળવી શકીશું જય હિંદ
મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોળની સામે ન્યુ વરીયા પ્રજાપતિ નળીયાના કારખાનાની ઓરડીમાં સગીરાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોંત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પાજરાપોળની સામે ન્યુ વરીયા પ્રજાપતી નળીયાના કારખાનામાં રહેતા જીતેશભાઇ પ્રભુભાઈ સીતાપરાની દિકરી સંજનાબેન ઉ.વ.૧૬ વર્ષ વાળીએ...
મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્ક શેરી નં -૦૩ ના નાકાં પાસે આવેલ સર્વીસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીજી...
ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા રસ્તા પરથી પાંચ બિયર ટીન કિં રૂ. ૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા...