આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારના વિદ્યુત નગર મફતિયાપરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસને જુગાર રમતા રોપી
(૧) કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા
(૨) વિજયભાઇ રમેશભાઇ ગૈાસ્વામી
(૩) સુનિલભાઇ દિપકભાઇ મોરવાડીયા
(૪) શનીભાઇ ઉર્ફે ચનો મનુભાઇ કગથરા
(૫) અશ્વિનભાઇ ગંગારામભાઇ જોટાણીયા
(૬) સુરેશગીરી સુખદેવગીરી ગૈાસ્વામી મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડવામાં આવ્યા છે તથા તેમની પાસેથી રોકડા રૂ.૬,૫૬૦/- કબજે કરવામાં આવ્યા છે.
મોરબી શહેરમાં આવેલ સબજેલથી લિલાપર ચોકડી સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય જે રોડનુ તાત્કાલિક કામ શરૂ કરવા શ્રી રાજપૂત કરણી સેના મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજ સિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના લીલાપર રોડ તરીકે ઓળખાતો સબજેલ થી લીલાપર ચોકડી સુધીનો રોડ...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનો રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ
મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી અનેકવિધ શૈક્ષણિક,સામાજિક, સહભ્યાસીક પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે,ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા ઐતિહાસિક સ્થળોની જાણકારી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત કરે એ માટે તેમજ વિદ્યાર્થીઓ સાંભળેલું ભૂલી જતા હોય છે પણ નજરે જોયેલું, જાણેલું ક્યારેય ભૂલતાં નથી એવા હેતુ સાથે...
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના...