મોરબી: આમરણ ગૌશાળાના લાભાર્થે મેલડી યુવા સેવા સમિતિ-આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ આમરણ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે વિક્રમ સવંત ૨૦૭૮ના ભાદરવા સુદ-૪ને બુઘવાર તા.૩૧-૮-૨૦૨૨ સવારે ૮:૩૦ વાગ્યે સવારે મેલડી માતાજીની મહાપૂજા કરવામાં આવશે અને સાંજે ૦૬ : ૩૦ કલાકે મહાપ્રસાદનું તેમજ તા.૩૧-૮-૨૦૨૨ થી તા.૦૧-૦૯-૨૦૨૨ સુધી ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
આ લોકમેળાના આયોજનને સફળ બનાવવા જયંતીભાઈ જાકાસણીયા. અશોકભાઈ લુહાર, રાજેશભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ મોહનભાઈ મલાભાઇ અને ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તેમજ ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, રજનીશભાઈ વાઘડીયા, કેતનભાઈ કાસુન્દ્રા અને જગદીશભાઈ ભોરણીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે લોકમેળાનો જાહેર જનતાએ લાભ મેળવવા મેલડી યુવા સેવા સમિતિ આમરણ અને પુજારી વિઠલભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ પાઠવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...