મનોદિવ્યાંગ બાળકો સાથે રહી પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનરવર્સન કેદ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન ,માટી ના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે
સ્વીકૃતતા સાથે સમયસર ની યોગ્ય તાલીમ પદ્ધતિ મનો દિવ્યાંગ બાળક ને કેરવણી માં ખુબજ ઉપયોગી છે, તેનું ઉદાહરણ મોરબી માં જન્મેલા અને મોરબી માં રહી ઉછરેલા આ દિવ્યાંગ બાળક છે.રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબી નું ઞૌરવ વધારેલ ,મોડલિંગ,ફેશન વોક ,સ્પોર્ટ્સ માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવી છે
જય ઓરિયા (ડાઉન સિન્ડ્રોમ ) છે. આ એક જિનેટિક સ્થિતિ છે, કોઈ રોગ નથી ,વાણી ભાષા નો વિકાસ ધીમો હોવા છતાં, સ્પેશિયલ ઓલિમ્પિક માં સ્ટેટ લેવલે દોડ માં નંબર મેળવેલ ,સમરકેમ્પ માં પણ ભાગ લીધેલ છે, માતા-પિતા વગર કોરોના કાળ માં 80 દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. દિવ્યાંગ બાળકો માં પણ દિવ્ય શક્તિઓ છુપાયેલી હોય છે.જરૂર છે માત્ર તેને સમજી તેની જરૂરિયાત મુજબ તાલીમ વ્યવસ્થા, પોષણક્ષમ વાતાવરણ પુરૂ પાડવાની
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...