મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર ગામનું પ્રખ્યાત ખોડિયાર રામામંડળ રમાડવામાં આવશે, આ ધાર્મિક આયોજન રાખવામાં આવેલ છે
તો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને રામદેવજી મહારાજના દર્શન કરવા જરૂર પધારજો એવું આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે મો: ૮૧૪૧૦૧૬૪૦૦ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ટંકારા તાલુકાના વિરપર ગામે તથા લજાઇ ગામે ભરડીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા કુલ-૧૦ આરોપીઓને રોકડા રૂપીયા-૪૧,૬૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે...
મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમા વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ ગાઠીયો રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી ગયાની ફરીયાદ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં...