મોરબી પંચાસર રોડ પર આવેલ ધર્મ સિધ્ધિ સોસાયટી મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડ યોજાયો

મોરબીમાં બનેલી દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી રહી છે.

ત્યારે મોરબી- પંચાસર રોડ ધર્મ સિધ્ધિ સોસાયટી મિત્ર મંડળ દ્વારા ઝુલતા પુલ તુટવાની દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે તા.૦૮-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ રાત્રે સુંદરકાંડ પાઠ રાખેલ હતો.

જેમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img